દિવાળી તહેવારો નિમિત્તે રજા હોવાથી હોસ્પિટલ છ(૬) દિવસ બંધ રહેશે. હોસ્પિટલ નાં પ્રસુતિ વિભાગ અને ઇમર્જન્સી વિભાગ ૨૪x૭ કાર્યરત રહેશે. 👉👉 આ જરુરી મેસેજ દરેક વિભાગ ના હોસ્પિટલમાં આવનાર દરેક જરૂરિયાતમંદ દર્દીઓને મોકલીને આજેજ જાણ કરશો

🌺 તદ્દન વિનામૂલ્યે સારવાર આપતી હોસ્પીટલ 🌺

🏥સ્વામી શ્રી નિર્દોષાનંદજી માનવસેવા હોસ્પિટલ🏥
ટીંબી તા.ઉમરાળા
જિ. ભાવનગર

દિવાળી તહેવારો નિમીત્તે
તા. 22/10/2022 ને શનિવાર થી તા. 27/10/2022 ગુરુવાર સુધી રજા હોવાથી હોસ્પીટલનું કામકાજ છ (૬) દિવસ બંધ રહેશે.

નોંધ :-
1⃣ આ છ (૬) દિવસ ની રજા દરમિયાન ઈમરજન્સી અને પ્રસુતિ વિભાગ 24X7 ચાલુ રહેશે.

👉👉 આ જરુરી મેસેજ દરેક વિભાગ ના હોસ્પિટલમાં આવનાર દરેક જરૂરિયાતમંદ દર્દીઓને મોકલીને આજેજ જાણ કરશો

📲 હોસ્પિટલ સંપર્ક
ફોન નં. (02843) 242044/ 242444
મો. 8758234744/8156099953