દિવાળી તહેવાર નિમિત્તે તા. 10/11/2023 ને શુક્રવાર (વાઘબારસ) થી તા. 15/11/2023 ને બુધવાર (ભાઈબીજ) સુધી રજા હોવાથી હોસ્પિટલ 6 (છ) દિવસ બંધ રહેશે.

તદ્દન વિનામૂલ્યે સારવાર આપતી હોસ્પીટલ 
સ્વામી શ્રી નિર્દોષાનંદજી માનવસેવા હોસ્પિટલ – ટીંબી 
(તા.ઉમરાળા જિ. ભાવનગર)

 

દિવાળી તહેવાર નિમિત્તે 
તા. 10/11/2023 ને શુક્રવાર (વાઘબારસ) થી તા. 15/11/2023 ને બુધવાર (ભાઈબીજ)
સુધી રજા હોવાથી હોસ્પિટલ 6 (છ) દિવસ બંધ રહેશે.
નોંધ :-
૧. આ એક દિવસ ની રજા દરમિયાન ઈમરજન્સી અને પ્રસુતિ વિભાગ 24X7 ચાલુ રહેશે.
હોસ્પિટલ સંપર્ક
ફોન નં. (02843) 242044/ 242444 મો. 8758234744/8156099953