સાતમ-આઠમ (જન્માષ્ટમી) તહેવાર નિમિત્તે રજા હોવાથી હોસ્પિટલ બે દિવસ બંધ રહેશે. હોસ્પિટલ નાં પ્રસુતિ વિભાગ અને ઇમર્જન્સી વિભાગ ૨૪X૭ કાર્યરત રહેશે.

તદ્દન વિનામૂલ્યે સારવાર આપતી હોસ્પીટલ 
સ્વામી શ્રી નિર્દોષાનંદજી માનવસેવા હોસ્પિટલ – ટીંબી 
(તા.ઉમરાળા જિ. ભાવનગર)
સાતમ-આઠમ (જન્માષ્ટમી) તહેવાર નિમિત્તે  તા. 06/09/2023 ને બુધવાર અને તા. 07/09/2023 ને ગુરુવાર સુધી રજા હોવાથી હોસ્પિટલ બે દિવસ બંધ રહેશે.
➡️તેમજ તા. 05/09/2023 મંગળવાર ની રાબેતા મુજબની રજા રહેશે

 

નોંધ :-
૧. આ એક દિવસ ની રજા દરમિયાન ઈમરજન્સી અને પ્રસુતિ વિભાગ 24X7 ચાલુ રહેશે.
હોસ્પિટલ સંપર્ક
ફોન નં. (02843) 242044/ 242444 મો. 8758234744/8156099953