ઉત્તરાયણ ના તહેવાર નિમિત્તે  તા. 15/01/2025 ને બુધવાર ના રોજ રજા હોવાથી હોસ્પિટલ 1 (એક) દિવસ બંધ રહેશે.

તદ્દન વિનામૂલ્યે સારવાર આપતી હોસ્પીટલ 
સ્વામી શ્રી નિર્દોષાનંદજી માનવસેવા હોસ્પિટલ – ટીંબી 
(તા.ઉમરાળા જિ. ભાવનગર)
ઉત્તરાયણ ના તહેવાર નિમિત્તે  તા. 15/01/2025 ને બુધવાર ના રોજ રજા હોવાથી હોસ્પિટલ 1 (એક) દિવસ બંધ રહેશે.
 
તા. 16/01/2025 ને ગુરુવાર થી હોસ્પિટલ રાબેતા મુજબ કાર્યરત થશે.
ખાસ નોંધ :-
૧. આ એક દિવસ ની રજા દરમિયાન ઈમરજન્સી અને પ્રસુતિ વિભાગ 24X7 ચાલુ રહેશે.
હોસ્પિટલ સંપર્ક
ફોન નં. (02843) 242044/ 242444 મો. 8758234744/8156099953