દિવાળી તહેવારો નિમિત્તે તા. 19/10/2025 ને રવિવાર થી તા. 25/10/2025 ને શનિવાર સુધી હોસ્પિટલમાં રજા હોવાથી હોસ્પિટલ 7 (સાત) દિવસ બંધ રહેશે.

તદ્દન વિનામૂલ્યે સારવાર આપતી હોસ્પીટલ
 સ્વામી શ્રી નિર્દોષાનંદજી માનવસેવા હોસ્પિટલ
ટીંબી  તા.ઉમરાળા જિ. ભાવનગર
દિવાળી તહેવારો નિમિત્તે
તા. 19/10/2025 ને રવિવાર થી તા. 25/10/2025 ને શનિવાર સુધી
હોસ્પિટલમાં રજા હોવાથી હોસ્પિટલ 7 (સાત) દિવસ બંધ રહેશે.
તા. 26/10/2025 ને રવિવારનાં રોજથી હોસ્પિટલ ફરી રાબેતા મુજબ કાર્યરત થશે.
નોંધ :-  આ રજા દરમિયાન ઈમરજન્સી અને પ્રસુતિ વિભાગ 24X7 ચાલુ રહેશે.
 હોસ્પિટલ સંપર્ક
ફોન નં. (02843) 242044/ 242444
મો. 8758234744/8156099953
 
આ અગત્યનો મેસેજ હોસ્પિટલમાં આવનાર દરેક જરૂરિયાતમંદ દર્દીઓને વધુ વધુ વધુ વધુ શેર કરશો.