રક્ષાબંધન તહેવાર નિમિત્તે તા. 19/08/2024 ને સોમવાર ના રોજ રજા હોવાથી હોસ્પિટલ 1 (એક) દિવસ બંધ રહેશે. આ રજા દરમિયાન ઈમરજન્સી અને પ્રસુતિ વિભાગ 24X7 ચાલુ રહેશે.

તદ્દન વિનામૂલ્યે સારવાર આપતી હોસ્પીટલ

સ્વામી શ્રી નિર્દોષાનંદજી માનવસેવા હોસ્પિટલ

ટીંબી તા.ઉમરાળા જિ. ભાવનગર

રક્ષાબંધન તહેવાર નિમિત્તે
તા. 19/08/2024 ને સોમવાર
ના રોજ રજા હોવાથી હોસ્પિટલ 1 (એક) દિવસ બંધ રહેશે.

તેમજ તા. 20/08/2024, મંગળવારના રોજ રાબેતા મુજબ રજા રહેશે.

નોંધ :- આ રજા દરમિયાન ઈમરજન્સી અને પ્રસુતિ વિભાગ 24X7 ચાલુ રહેશે.

આ જરુરી મેસેજ દરેક વિભાગ ના હોસ્પિટલમાં આવનાર દરેક જરૂરિયાતમંદ દર્દીઓને મોકલીને આજે જ જાણ કરશો.

📲 હોસ્પિટલ સંપર્ક
ફોન નં. (02843) 242044/ 242444
મો. 8758234744/8156099953