
સાતમ – આઠમ (જન્માષ્ટમી) તહેવાર નિમિત્તે તા.15/08/2025 ને શુક્રવાર તથા તા.16/08/2025 ને શનિવાર સુધી રજા હોવાથી હોસ્પિટલ 2 (બે) દિવસ બંધ રહેશે. આ રજા દરમિયાન ઈમરજન્સી અને પ્રસુતિ વિભાગ 24X7 ચાલુ રહેશે.
તદ્દન વિનામૂલ્યે સારવાર આપતી હોસ્પીટલ
સ્વામી શ્રી નિર્દોષાનંદજી માનવસેવા હોસ્પિટલ
ટીંબી તા.ઉમરાળા જિ. ભાવનગર
સાતમ-આઠમ ( જન્માષ્ટમી) તહેવાર નિમિત્તે
તા. 15/08/2025 ને શુક્રવાર તથા
તા. 16/08/2025 ને શનિવાર સુધી
રજા હોવાથી આ 2 (બે) દિવસ હોસ્પિટલ બંધ રહેશે.
તા. 17/08/2025 ને રવિવારનાં રોજથી હોસ્પિટલ ફરી રાબેતા મુજબ કાર્યરત થશે.
નોંધ :-
આ રજા દરમિયાન ઈમરજન્સી અને પ્રસુતિ વિભાગ 24X7 ચાલુ રહેશે.
આ જરુરી મેસેજ દરેક વિભાગ ના હોસ્પિટલમાં આવનાર દરેક જરૂરિયાતમંદ દર્દીઓને મોકલીને આજે જ જાણ કરશો.
📲 હોસ્પિટલ સંપર્ક
ફોન નં. (02843) 242044/ 242444
મો. 8758234744/8156099953