
હોસ્પિટલ તમામ સ્ટાફ પ્રવાસમાં તા. 04/08/2025 ને સોમવાર થી તા. 05/08/2025 ને મંગળવાર બે દિવસ જવાનો હોવાથી આ 2 (બે) દિવસ હોસ્પિટલ બંધ રહેશે.
તદ્દન વિનામૂલ્યે સારવાર આપતી હોસ્પીટલ
સ્વામી શ્રી નિર્દોષાનંદજી માનવસેવા હોસ્પિટલ
ટીંબી તા.ઉમરાળા જિ. ભાવનગર
તા. 04/08/2025 ને સોમવાર થી
તા. 05/08/2025 ને મંગળવાર
બે દિવસ હોસ્પિટલ તમામ સ્ટાફ પ્રવાસમાં જવાનો હોવાથી આ 2 (બે) દિવસ હોસ્પિટલ બંધ રહેશે.
તા. 06/08/2025 ને બુધવારનાં રોજથી હોસ્પિટલ ફરી રાબેતા મુજબ કાર્યરત થશે.
નોંધ :-
આ રજા દરમિયાન ઈમરજન્સી અને પ્રસુતિ વિભાગ 24X7 ચાલુ રહેશે.
આ જરુરી મેસેજ દરેક વિભાગ ના હોસ્પિટલમાં આવનાર દરેક જરૂરિયાતમંદ દર્દીઓને મોકલીને આજે જ જાણ કરશો.
📲 હોસ્પિટલ સંપર્ક
ફોન નં. (02843) 242044/ 242444
મો. 8758234744/8156099953